🪷 🎊 🪷 🎊 🪷 🎊 🪷 🎊 🪷
🦚 સુરત મુકામે કેસરીનંદન વર્ષાવાસ 🦚

 શ્રી પંચ પરમેષ્ઠી ને નમઃ 

શ્રી-રાજેન્દ્રસુરી-ધનચંદ્રસુરી-ભુપેન્દ્રસુરી-યતીન્દ્રસુરી-વિદ્યાચંદ્રસુરી-જયંતસેનસુરી-ગુરુભ્યો નમઃ

પુણ્યસમ્રાટ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય

ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સૂરીશ્વરજી મ.સા.

આચાર્ય શ્રી જયરત્ન સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાનુવર્તી

શ્રુતપ્રભાવક પરમ પૂજ્ય મુનિરાજશ્રી વૈભવરત્ન વિજયજી મ.સા. આદિ શ્રમણ શ્રમણી ભગવંતો ની નિશ્રામાં

ગુરુદેવ શ્રી રાજેન્દ્રસુરી દ્વિશતાબ્દી અંતર્ગત ગુરુદેવને સમર્પિત

તપ આરાધના મહોત્સવ

♦️ કેસરીનંદન તપ આરાધના 36 ઉપવાસ ♦️

🍱
અત્તરવાયણા
અષાઢ વદ બારસ ને સોમવાર
તા. 10 ઓગસ્ટ 2026
✍️
તપ પ્રારંભ
અષાઢ વદ ચૌદશને મંગળવાર
તા. 11 ઓગસ્ટ 2026
🍱
પારણા
બુધવાર
તા. 16 સપ્ટેમ્બર 2026

🏛️ શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈન સંઘ સુરત (થરાદ તીર્થ)

🚩 અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ એવમ પરિષદ પરિવાર સુરત

✍️

તપસ્વી નોંધણી ફોર્મ (Registration Form)

કૃપા કરીને નીચે આપેલી બધી માહિતી સાચી ભરો

👤
📱
ફક્ત 10 અંકો દાખલ કરો (Only 10 digits)
🎂
🏡